DAHODGUJARAT

ગાયત્રી પરિવાર તથા નિવૃત થયેલ લેપ્રસી કર્મચારીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ દાહોદ ખાતે રક્તપિત ના દર્દીઓ ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી

તા.૦૧.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગાયત્રી પરિવાર તથા નિવૃત થયેલ લેપ્રસી કર્મચારીઓ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ દાહોદ ખાતે રક્તપિત ના દર્દીઓ ને પોષણ કીટ વિતરણ કરવામાં આવી

આજ રોજ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે માન. જીલ્લા રક્તપિત અઘિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર ની અધ્યક્ષ સ્થાને રક્તપિતના દર્દીઓને ગાયત્રી પરિવાર અને નિવૃત થયેલ લેપ્રસી કર્મચારીઓ દ્વારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી જેમા દાહોદ તાલુકાના 18 દર્દીઓ અને ગરબાડા ના 2 દર્દીઓ આમ કુલ 20 દર્દીઓ ને પોષણ કીટ આપવામાં આવી

Back to top button
error: Content is protected !!