GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર સોમનાથ જિલ્લાનો ભારતીય જનતા પાર્ટી અનુ.જાતિ.મોરચાનો સ્નેહમિલન કાર્યક્રમ પ્રાંચી ધમ્મ વાડી ખાતે યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ગીર સોમનાથ જિલ્લાનો ભારતીય જનતા પાર્ટી અનુ.જાતિ.મોરચાનો સ્નેહમિલન કાર્યક્રમ પ્રાંચી ધમ્મ વાડી ખાતે યોજાયો

ગીર સોમનાથ જિલ્લાના ભાજપ અનુ.જાતિ મોરચા અધ્યક્ષતા માં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેમાં બહોળી સંખ્યામાં અનુ.જાતિ નાં કાર્યકરો અને આગેવાનો ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા

વિશેષ માં ગીર ગઢડા તાલુકા પંચાયત નાં મહિલા પ્રમુખ શ્રીમતી ભગવતી બેન પ્રવીણભાઈ સાંખટ ની આગેવાની માં વિશાળ સંખ્યામાં મહિલાઓ હાજર રહ્યા હતા

આ કાર્યક્રમ માં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્ર ભાઈ પીઠીયા. જિલ્લા પંચાતના પ્રમુખ મંજુલાબેન મુશાળ.જિલ્લા પંચાતના કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોંધ્ર.પ્રદેશ અનુ જાતિ મોરચા નાં ઉપાધ્યક્ષ જીતુભાઈ મણવર.જિલ્લા મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ.અને બંન્ને મહામંત્રી કાંતિભાઈ.ચુડાસમા.અને હીરાભાઈ માકડિયા.મહંત પ્રભુદાસ બાપુ.મોરચાના પ્રભારી અરવિંદભાઈ મેવાડા.જિલ્લા મોરચાના પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ ભજગોતર. પુનમભાઇ ઝાલા.રામભાઇ વાઢેર.હરેશભાઈ વાળા. માનસિંહભાઈ વાઘેલા. અમૃતાબેન અખિયાં.તેમજ જિલ્લા મોરચા ની ટીમ અને મંડળ મોરચા નાં પ્રમુખ.મહામંત્રી અને ભાજપ પ્રેરિત અનુ.જાતિ.નાં કાર્યકર આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા

અને મોરચા નાં પ્રમુખ પ્રવીણભાઈ સાંખટ દ્વારા મોરચા દ્વારા થયેલા કાર્યક્રમો અને આગામી સમયમાં થનારા કાર્યક્રમો વિશે વિગતવાર માહિતી આપી હતી કાર્યક્રમ નું સંચાલન મહામંત્રી કાંતિભાઈ ચુડાસમા દ્વારા અને આભાર વિધિ મહામંત્રી હીરાભાઈ માકડિયા દ્વારા કરવામાં આવી હતી
તેમજ વિવિધ આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર નાં વિકાસના કામો અને સુશાસન ની માહિતી પૂરી પાડવામાં આવી હતી

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!