HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે જીએમઇઆરએસ કેમ્પસ માં શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ નું સ્થાપન કરવામાં આવ્યું હતું
અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે જીએમઇઆરએસ કેમ્પસ માં શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ નું સ્થાપન કરવામાં આવ્યું હતું અને આજરોજ પ્રાત આરતી નર્સિંગ સ્ટાફ દ્વારા ઉતારવામાં આવી હતી જેમાં મુખ્ય ઉપસ્થિતિ ડી.એન.એસ પુષ્પાબેન અને ટી એ એન આઈ ઉત્તર ગુજરાત મેમ્બર જ્યોત્સનાબેન ચૌધરી એ.એન.એસ સ્ટાફ ખૂબ મોટી સંખ્યામાં જોડાયો હતો આરતીનો લાભ હેલ્થ ઓફિસર્સ વર્ગ ચાર વર્ગ ત્રણ વર્ગ એક વર્ગ બે ના કર્મચારીઓ જોડાયા હતા અને આ તેનો લાભ લીધો હતો