
તા. ૧૩. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

“ વંદે માતરમ “અને “ભારત માતાકી જય” ના જય ઘોષ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાનો મહાનુભાવોએ રાજ કિસાન પેટ્રોલ પંપ થી લીલીઝંડી આપીને પ્રારંભ કર્યો હતો. આ યાત્રા બસ સ્ટેન્ડ ખાતે સમાપન થઈ હતી દેશપ્રેમ ના ગાન થી ધાનપુરની સડકો ગુંજી ઉઠી હતી. આ તિરંગા યાત્રામાં ધાનપુર તાલુકાના તમામ પદાધિકારીઓ તમામ વિભાગના અધિકારીઓ ,કર્મચારીઓ ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને દેશપ્રેમીઓ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


