GUJARATSINORVADODARA

મિઢોળ નવરાત્રીના આઠમાં નોરતે લખન દરબાર ની ઉપસ્થિતિમાં માં અંબા આરતી સાથે ગરબાની રાજઝટ જામી


શિનોર તાલુકાના મિઢોળ ગામે માં અંબા ની આરાધના એટલે નવ નોરતા નવલી નવરાત્રી ની પૂજા કરવામાં આવે છે તેમજ પહેલા નોરતે થી નવમા નોરતા સુધી કેટલાય ગાયકો.ગાયિકાઓ આવતા હોય છે તેમજ આગેવાનો ની ઉપસ્થિતિમાં માં અંબા ની આરતી તેમજ ગરબાની રમઝટ બોલાવવા આવતી હોય છે.
વાત કરીએ તો

જ્યારે દર વર્ષ ની જેમ ચાલુ વરસે પણ પહેલા નોરતે થી જ નવરાત્રીમાં ગાયકો.ગાયિકાઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ગતરોજ આઠમ ના દિવસે લખન દરબાર ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરાધના ના લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આયોજક હિતેશ ઠાકોર ના આમંત્રણ ને માન આપી શિનોર પોલીસ સ્ટાફ તેમજ લખન દરબાર ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે હિતેશ ઠાકોર દ્વારા શિનોર પોલીસ સ્ટાફ તેમજ લખન દરબાર નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!