GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા નિબંધ તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયુ.

 

તારીખ ૧૨/૦૭/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી કાલોલ દ્વારા આયોજિત કાર્યક્રમમા માનવતા ને જીવંત રાખવા એ વિષય પર શ્રીનાથજી ટ્યુશન કલાસીસ ખાતે નિબંધ તથા વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી અને તેમાં અંદાજીત ધોરણ અગ્યાર તથા બાર ના પચાસ વિધાર્થી ઓ એ ભાગ લીધો હતો તેમાં થીં પ્રથમ ત્રણ વિધાર્થી ઓ ને પારીતોષીક ઈનામ રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સતીષભાઈ શાહ તથા સેક્રેટરી પ્રકાશભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવ્યું હતું જયારે બાકીના વિધાર્થી ઓને રેડક્રોસ સોસાયટી દ્વારા સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં માનવ સેવા કાર્ય માટે પ્રેરણા મળે તેમાટે દરેક સમાજ ના જવાબદાર વ્યક્તિઓ માટે આ કાર્યક્રમ પ્રેરણા રૂપ બની રહશે.

Back to top button
error: Content is protected !!