JUNAGADHMANGROL

માંગરોળ: રાજા રજવાડાના સમયના વષોં જુના વૃક્ષોમાં આગ લાગવાના બનાવો.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં કેશોદ રોડ તેમજ કામનાથ રોડ ઉપર સો વષૅથી પણ જુના વૃક્ષોને આયોજનબદધ રીતે પેશકદમીના ઇરાદાથી સળગાવવાના બનાવો બને છે

આ પ્રવૃત્તિને અટકાવવા માંગરોળની પયૉવરણ બચાવ અભિયાન ચલાવતી સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા મામલતદાર તેમજ જુદી જુદી કચેરીઓને આવેદનપત્ર પાઠવેલ ,

પશુ પંખીઓ, પયૉવરણ તેમજ રાહદારીઓ માટે વૃક્ષો આશિવૉદરૂપ છે. વ્યક્તિગત સ્વાથૅ ખાતર દબાણ કરવાના ઇરાદે રોડની બત્રે સાઈટ ઉકરડા કચરાના ઢગલા કરી વૃક્ષોને આગ લગાડવામાં આવતી હોય આવી પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે પયૉવરણ પ્રેમીઓએ આવેદનપત્ર પાઠવેલ.

—— રિપોર્ટર વસંત અખિયા, માંગરોળ —–

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!