BANASKANTHAPALANPUR
પાલનપુર ના મિરાગેટ વિસ્તારમાં ગટરના પાણીથી ભરાયેલ ખખડધજ રસ્તા પર ચાલવા લોકો મજબૂર
10 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના વડુમથક ગણાતા પાલનપુર શહેરમાં આવેલ મિરાગેટ વિસ્તાર થી ગણેશપુરા જવાના મુખ્ય માર્ગ પર જ છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાઈ રહી છે તથા ખડખધજ રસ્તા પર ગટરનું પાણી વહેતું થાય છે મોટા મોટા ખાડાઓ પડી ગયેલ છે લોકો કેટલાય સમયથી ત્રાહિમામ પોકારી ઊઠયા છે વાહન ચાલકો સહિત સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે આ રસ્તો ઝડપથી બનાવવામાં આવે તેવી લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે ગટરના પાણીનો નિકાલ થાય તે પણ ખૂબ જ જરૂરી છે રોગચાળો ફાટી નીકળે તેમ છે તો જવાબદાર તંત્ર કેમ મૌન છે ? આ રસ્તાનો ઝડપી નિકાલ કરવાની લોકોની માંગ ઉઠવા પામી છે.આ અંગે કપિલ ચૌહાણે જણાવ્યું હતું