માણાવદર કષ્ટભંજન હનુમાન મંદિર સ્થિત વાછરા ડાડાનાં મંદિર ત્થા શ્રી રામદેવ પીર મંડપ ઉત્સવ સમિતિ દ્રારા તા.૨૦/૬/૨૩ ને મંગળવારે રાત્રે ૯ વાગ્યે મંડપ ની દોરી નાં લાભાર્થે ધાર્મિક કાર્યક્રમ યોજાશે કાન ગોપી ( કૃષ્ણ લીલા ) કાર્યક્રમ સુર શ્યામ ગ્રુપ ( જગાભાઈ આહિર -ટીકર વાળા ) કાન ગોપી નો કાર્યક્રમ કરશે તેમ મંડપ ઉત્સવ સમિતિ ની યાદી માં જણાવેલ છે.
સાંજે ૫:૦૦ વાગ્યે મંગળવારે પ્રસાદી ત્થા ૯:૦૦ વાગ્યે કાન ગોપી કાર્યક્રમ થશે