25-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
સ્થળો પર બંધ કરાવવા જાહેર માર્ગો પર રેલી કાઢી આવ્યા મેદાનમાં.
અંજાર સ્થળો પર બંધ કરાવવા જાહેર માર્ગો પર રેલી કાઢી આવ્યા મેદાનમાં.
અંજારકચ્છ :- ઐતિહાસિક શહેર અંજાર માં ધાર્મિક સ્થળો વિદ્યામંદિરો અને જાહેર રોડ રસ્તાઓ પર ખુલ્લેઆમ વેચાતા માંસ મટન થી કંટાળી ને શ્રી સંતો મહંતો દર સાથે સનાતન હિન્દુ સમાજ ના જીવદયાપ્રેમી ઓ દ્વારા મૌન રેલી કાઢી હતી જેમાં હજારો ની સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા સાથે વેપારી ઓ દ્વારા બજાર બંધ રાખવામાં આવી હતી અને નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું નાયબ કલેકટર શ્રી દ્વારા કાર્યવાહી કરવા ની ખાત્રી આપી હતી આ જીવદયાપ્રેમીઓ દ્વારા આયોજિત ભવ્ય મૌન રેલી માં હિન્દુ સમાજની તમામ સંસ્થાઓ અને સંગઠનોને આ જાહેર મહારેલીમાં મોટી સંખ્યાઓ માં લોકો હાજર રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.