MALIYA (Miyana) :માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ યોજાશે
MALIYA (Miyana) :માતાના મઢે જતાં પદયાત્રીઓ માટે સોનગઢ માળીયા (મીં) મુકામે સેવા કેમ્પ યોજાશે
સતત છેલ્લા પચીસ વર્ષ થી પદયાત્રીઓ ની સેવા માં મોરબી પીપળીયા ચાર રસ્તા થી માળીયા જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે યોજાતા આ સેવા કેમ્પમાં મોરબીના શ્રી ધીરૂભાઈ ચાવડા(આહીર).SBI બેંક – શ્રી કે સી જાડેજા. PGVCL.તથા – શ્રી વિષ્વરાજસિંહ જાડેજા (મોંટુભાઈ) – શ્રી રાજુભાઈ લખમણભાઈ ડાંગર તથા શ્રી હર્ષદભાઈ પટેલ જ્યોતિ મંડપ. તથા – શ્રી મહેશભાઈ ભારવાણી જલારામ ફેમિલી મોલ મોરબી. તથા સોનગઢ ગામ ના આહીર યુવાનો.તથા પરા બજાર મિત્ર મંડળ મોરબી સહીત ના ઉત્સાહી સેવાભાવી યુવાનો ખૂબ જ ઉમંગ સાથે સેવા આપી રહ્યા છે. આ સેવાકેંપ તારીખ 25-9-2024 બુધવાર થી તારીખ 30-9-2024 અને સોમવાર સુધી દિવસ રાત અવિરત ચાલુ રહેશે. આ સેવાકેંપ માં વિનામૂલ્યે જમવાનું. ચા પાણી. નાસ્તો. રાત્રી રોકાણ. ન્હાવા નું તથા મેડિકલ સારવાર સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે આપવા માં આવશે. તો દરેક પદયાત્રીએ આ સેવાનો ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકોને લાભ લેવા આયોજકો તરફથી અપીલ કરવામાં આવે છે.