MEHSANAVIJAPUR

વિજાપુર નગરપાલિકા માં વહીવટદાર ને મૂકવામાં આવ્યા

વિજાપુર નગરપાલિકા માં વહીવટદાર ને મૂકવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા ના સદસ્યો ની પાંચ વર્ષની મુદ્દત પૂરી થતાં સરકાર દ્વારા વહીવટ માટે વહીવટદાર તરીકે સ્થાનીક મામલતદાર ની નિમણૂક કરવામાં આવી છે પાલિકા વહીવટદાર ને મૂકવામાં આવ્યા છે જેમાં જ્યાં સુધી પછાત વર્ગ ની બેઠક નક્કી કરવા માટે ની પ્રક્રિયા પૂર્ણ કરી ને સરકાર ને અહેવાલ કરી ભલામણ સોંપવામાં ના આવે ત્યાં સુધી પાલિકા માં કોઈ ચૂંટણી ની પ્રક્રિયા જણાતી નથી વહીવટદાર તરીકે હાલમાં સ્થાનીક મામલતદાર પાસે ચાર્જ રહેશે જોકે પાલિકા માં હાલમાં વેરા ભરવા માટે સરકાર દ્વારા વેરા ની વ્યાજ માફી ની યોજના અટવાઈ છે જો વહીવટદાર નગરજનો માટે આ યોજના નો લાભ મળે તે માટે અને વેરાની આવક શરૂ થાય તે ને લઈને કોઈ આયોજન કરે તે માટે નગરજનો વહીવટદાર ના નિર્ણય કંઈ લાવે તેવી લોકોમાં આશાઓ જન્મી છે જોકે ભાજપના શાસન ની મુદ્દત પૂર્ણ થતા પહેલા સભા શાસક પક્ષ દ્વારા નગરજનો નો કોઈ હિત નહિ જોતા વેરા વ્યાજ માફી ની સરકારની યોજના ના લાભ ને લઈને પાલિકા શાસક પક્ષે નગરજનો ને વિમાસણમાં મૂકી દીધી છે જેને લઈને મૂકવામાં આવેલા વહીવટદાર પ્રજા ના હિત માં શું નિર્ણય લાવે છે તે માટે ની નગરજનો મીટ માંડી ને બેઠા છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!