GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના  જલારામ ધામ ખાતે પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે  માતુશ્રી વીરબાઈ માંની આકર્ષક રંગોળી બનાવામાં આવી 

 

MORBI:મોરબીના  જલારામ ધામ ખાતે પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે  માતુશ્રી વીરબાઈ માંની આકર્ષક રંગોળી બનાવામાં આવી

 

 

મોરબીમાં પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬મી જન્મજયંતિ નિમિતે ધાર્મિક ભાવના અને ભક્તિભાવના માહોલ વચ્ચે શ્રી જલારામ ધામ તથા શ્રી લોહાણા મહાજન દ્વારા સપ્તવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એક દિવસ અગાઉ જકરામ ધામ ખાતે જલારામ બાપા અને માતુશ્રી વીરબાઈ માંની વિશાળ અને સુંદર રંગોળી બનાવી ભક્તોએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી. રંગોળી દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધામ ખાતે ઉમટી પડ્યા હતા.

Back to top button
error: Content is protected !!