સાયલા વિસ્તારના ગ્રામજનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ કર્યા સૂત્રોચાર.લોકો દ્વારા ટૂંક સમયમાં રસ્તા રીપેરીંગ ન કરવામાં આવે તો આંદોલનની ચીમકી.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકા ના વડીયા, મોટા ભડલા ,રામગઢ, દેવગઢ તથા નડાળા ગામોમાં આમ આદમી પાર્ટી ની ટીમ રમેશભાઈ મેર, મયુરભાઈ સાકરીયા દેવકણભાઈ જોગરાણા ,શામજીભાઈ મેર ,ભગુભાઈ ત્રમટા ,જોરુભાઈ બાવળીયા વગેરે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રસ્તાની બિસ્માર હાલતની મુલાકાત લઇ ગામજનો ની સમસ્યાઓનું ઉજાગર કરી સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી તથા સાથે સાથે ચીમકી પણ આપવામાં આવી જો આજ રસ્તાની સમસ્યાઓ ટૂંક સમયમાં નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા
«
Prev
1
/
110
Next
»
પ્રદૂષણ મામલે 'બહેરા-મૂંગા' તંત્રને જગાડવા માટે હવે ખેડૂતોએ ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું
પિતા દ્વારા સગીર દિકરી ઉપર કરેલ દુષ્કર્મ બનાવમાં આરોપી પિતાને ગણતરીના કલાકોમાં પકડી પાડતી પોલીસ
Gujarat CM ભૂપેન્દ્ર પટેલે Morbiમાં NAMO વનની મુલાકાત લીધી