BANASKANTHAGUJARATPALANPUR
શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગ લિંબોઈ (મેમદપૂર) ખાતે પ્રથમ વર્ષ GNM અને B.SC નર્સિંગ માં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થીઓનો શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવેલ

8 મે જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી કોલેજ ઓફ નર્સિંગ લિંબોઈ મેમદપૂર ખાતે પ્રથમ વર્ષ GNM અને B.SC નર્સિંગ માં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થીઓનો શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવેલ, જેમાં હેમ. ઉ. ગુ. યુનિ, પાટણના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના હેડ અને કોમર્શ વિભાગના ડીન શ્રી ડૉ. કે.કે.પટેલ સાહેબ, શ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી મદારસિંહ હડિયોલ,મંત્રીશ્રી અજમલસિંહ પરમાર તથા કારોબારી સભ્યો તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડૉ. એલ. એસ. મેવાડા અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ શ્રી દિપક શર્મા તથા નર્સિંગનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતા .

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



