MORBIMORBI CITY / TALUKO

કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે

કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે

મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજના મંદિર ખાતે મહામંડલેશ્વર સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી ૨૬ મી જાન્યુઆરીના દિવસે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને સુરતના પ્રખ્યાત ધૂન મંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી તારીખ ૨૬/૦૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજ મંદિર ખાતે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે સુરતનું પ્રખ્યાત ગૌવંશ દર્શન ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે જેથી આ કાર્યક્રમમાં તમામ લોકોને મહંત જાનકીદાસ બાપુ અને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!