કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે

0
19
વાત્સલ્યમ્ સમાચાર

કાલીકાનગર પાનેલી વિડીમાં વનરાવન હનુમાનજી ખાતે ગુરૂવારે સુરતના પ્રખ્યાત ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે

મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજના મંદિર ખાતે મહામંડલેશ્વર સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી ૨૬ મી જાન્યુઆરીના દિવસે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને સુરતના પ્રખ્યાત ધૂન મંડળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

IMG 20230122 WA0031

મહામંડલેશ્વર શ્રીશ્રી ૧૦૦૮ સંતદાસજી મહારાજની તિથિ નિમિત્તે આગામી તારીખ ૨૬/૦૧/૨૦૨૩ ને ગુરુવારના રોજ મોરબીની કાલીકાનગર પાનેલી વિડીમાં આવેલ વનરાવન હનુમાનજી મહારાજ મંદિર ખાતે નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને રાત્રે ૯ કલાકે સુરતનું પ્રખ્યાત ગૌવંશ દર્શન ધૂન મંડળનો કાર્યક્રમ યોજાશે જેથી આ કાર્યક્રમમાં તમામ લોકોને મહંત જાનકીદાસ બાપુ અને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

IMG 20220922 WA0010

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews