ANJARGUJARATKUTCH

અંજાર નાં શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય મધ્યે કચ્છ આત્મહત્યા ફોરમ સંસ્થાના સયુંકત ઉપક્રમે શાળામાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ની સમજ આપવા માટેનું સેમીનાર યોજાયો.

આત્મહત્યા નિવારણ દિવસ માટે નો સંદેશ આપતા સંસ્થાના આગેવાનો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૨ સપ્ટેમ્બર : આત્મહત્યા નિવારણ દિવસ માટે નો સંદેશ શ્રી સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર અને શ્રી જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ અને કચ્છ આત્મહત્યા ફોરમ સંસ્થા ના સયુંકત ઉપક્રમે શાળામાં તા 10/09/24 ના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ની સમજ આપવા માં આવી શાળામાં પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આત્મહત્યા નિવારણ દિવસની માહિતી આપવામાં આવી શાળાના મદદનીશ શિક્ષક સુનિલ ભીમજી મહેશ્વરી આ દિવસે આત્મહત્યા ના કારણો, આત્મહત્યા નિવારણ ની વાત માટે વિવિધ પ્રસંગો ,ઉદાહરણ દ્વારા બાળકોને જાણકારી આપવામાં આવી. શાળાના સુપરવાઇજર શ્રી જયદીપસિંહ જાડેજા તથા આચાર્ય શ્રી હરેશભાઈ દરજીએ આ દિવસે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યો .સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ મહેશ્વરી એ કરેલ તથા શાળાના સર્વે સ્ટાફમિત્રો સાથે જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!