આગામી ૧૪મી સપ્ટેમ્બરે કાલોલ સહિત સમગ્ર પંચમહાલ જીલ્લા ની અદાલતો મા લોક અદાલત નુ આયોજન કરાયુ

તારીખ ૦૬/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટોમાં રાજ્ય કાનૂની સત્તા મંડળ દ્વારા ૧૪ સપ્ટેમ્બરમાં લોક અદાલતો નું આયોજન કરવામાં આવ્યું છે નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ન્યુ દિલ્હીના દેશથી આ લોક અદાલતો યોજાશે પંચમહાલ જિલ્લામાં ગોધરાની અદાલતો ની સાથે શહેરા મોરવાહડપ કાલોલ હાલોલ ઘોઘંબા અને જાંબુઘોડા તાલુકા મથક ની અદાલતમાં ૧૪ સપ્ટેમ્બર શનિવારના રોજ પ્રિન્સિપલ ડિસટીક જજ સી કે ચૌહાણ અને કાનૂની સત્તા મંડળના સહયોગથી આ લોક અદાલતો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટાભાગના કેસોને આવરી લેવામાં આવ્યા છે જેમાં રેવન્યુ કેશો સિવિલ કેસો નેગોશિયલ બેલ ઇન્સ્ટ્રુમેન્ટ એક થિયેટર ૧૩૮ ના કેશો બેંકોના રિકવરીના કેસો વીજબિલ ચોરી પાણી ચોરીના કેસો એમએસીટી ના કેસ મેટ્રો મિલિનિયમ કેસ લેબર ડેમ્યુટ કેશો રેવન્યુ ના કેસો વગેરે કેસોના સમાધાન માટે ૧૪ સપ્ટેમ્બરે લોક અદાલતનું સમગ્ર પંચમહાલ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે જેથી વધુમાં વધુ લોકોને લાભ મળે અને કેસોના સમાધાનના હેતુથી સમગ્ર જિલ્લામાં લોક અદાલતો યોજાશે.




