GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરા ખાતે ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું

MORBI:મોરબી મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરા ખાતે ફ્રુટ નું વિતરણ કરવામાં આવ્યું

 

મોરબી માનવસેવા ટ્રસ્ટ ના હસ્તે  ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર ના સહયોગ થી રેલવે સ્ટેશન ની સામે આવેલ મહારનીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ રૈન બસેરા માં રહેતા લોકો ને ફ્રુઈટ વિતરણ કરવામાં આવ્યું

 


જેમાં ટ્રસ્ટ ના પ્રમુખશ્રી જયશ્રીબેન વાઘેલા , ગૌતમભાઈ રાઠોડ,રવિભાઈ પરમાર,ઉમાબેન, ધાર્મી તેમજ રૈન બસેરા ના મેનેજરશ્રી પરેશભાઈ ત્રિવેદી, સિનિયર કેર ટેકર અસ્મિતાબેન ગોસ્વામી હાજર રહ્યા હતા.કોઈપણ ની લગ્નતિથી, જન્મતિથિ , શ્રદ્ધાંજલિ કે અમાસ, પૂનમ કે શ્રાવણ કે પરસોતમ મહિના માં કાઈ પણ દાન આપવું હોય તો એક દિવસ અગાવ જાણ કરવી. ત્રિવેદી એસોસિએટ્સ અને સદગુરુ ફ્લાવર જયશ્રીબેન વાઘેલા 7016707020 કપિલભાઈ રાઠોડ 88666 06160  ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો

Back to top button
error: Content is protected !!