GUJARATSAYLA

સાયલાના બ્રહ્મપુરી ગામે કોઝવે પર પાણી ફરી વળતા ૮ ગામો સંપર્ક વિહોણા થયા.

 

સાયલા, રાજકોટ નેશનલ હાઈવે થી ૨ કી.મી જોડતો આ કોઝવે આવેલો છે.

સુરેન્દ્રનગરના સાયલાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 39;

સાયલામાં ૮ ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ.

વહેલી તકે ઉંચો પુલ બનાવવાની માંગણી સાથે સ્થાનિક લોકો તથા આજુબાજુ ગામના લોકો કહી રહ્યા છે.
આ કોઝવે થાનગઢ ,બ્રહ્મપુરી,સાપર, સીતાગઢ, ધારાડુંગરી, હડાળા, રતનપર જેવા અનેક ગામો ને ભારે હાલાકી ભોગવવી પડે છે.

હળવદના ઢવાણા ગામ જેવી ઘટના બને તેવુ તંત્ર સામે દેખાઈ રહ્યું છે.

આજુબાજુના લોકોને મુસાફરી, દવાખાના તેમજ સ્કૂલે જવાની તકલીફ પડી રહી છે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!