GUJARATKUTCHNAKHATRANA
નખત્રાણા નગરપાલિકા દ્વારા આગામી તા-.2-9-25,થી, 4-9-25, ત્રણ દિવસ માટે રામદેવપીર મેળાનું આયોજન.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
નખત્રાણા,તા-૦૧ સપ્ટેમ્બર : નખત્રાણા નગરપાલિકા દ્વારા આગામી તા-.2.9.2025,થી, 4.9.2025 3 (ત્રણ દિવસ) માટે, રામદેવપીર મેળાનું આયોજન રામદેવપીર મંદિર પાસેના ગ્રાઉન્ડમાં યોજવાનું નક્કી કરેલ છે. આ માટે નગરપાલિકા દ્વારા શહેરીજનોને તેમજ આજુ બાજુ ના ગામના રહેવાસી ઓને જાહેર આમંત્રણ પડાવવામાં આવે છે.જેમાં તા.2.9.25 ના મેળો ખૂલો મૂકવામાં આવશે .તા.૪.૯.૨૦૨૫ બપોરે મલ-કુસ્તી(બલ મળાખડો)નો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.તેથી સર્વે ને મેળાની મજા માણવા આમંત્રણ પાઠવવામા આવે છે.ચીફ ઓફિસર નખત્રાણા નગરપાલિકા