16 જુલાઈ 2023
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે પુરુષોત્તમ માસ નિમિત્તે ભાગવત કથાકાર દિલું અદા જાની ના નિવાસ્થાને નિકાવા ખાતે આવતા મંગળવારથી તારીખ:-18-7-2023 થી તારીખ:-16-8-2023 સુધી એક માસ સુધી સવારના 09:00 થી 12:00 વાગ્યા સુધી તેમજ બપોરે 3:30 થી 5:30 દરમિયાન માસ પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. સાથે સાથે એક માસ સુધી મહા વિષ્ણુ મહાયજ્ઞનું પણ ભવ્ય આયોજન કરેલ છે.તો આ માસ પરાયણ કથાનું રસપાન કરવા માટે ધર્મપ્રેમી જનતાને પધારવા ભાગવત કથાકાર દિલું અદા જાની દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.