GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની દીવ્યદર્શન સોસાયટીમાં ગણપતી બાપા ને અન્નકૂટ ધરાવવામાં આવ્યો.

 

તારીખ ૧૨/૦૮/૯/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત સ્ટેશન રોડ ઉપર આવેલી દીવ્ય દર્શન સોસાયટીમાં મંગળવારે રાત્રે ગણપતી બાપા ને આ અન્નકૂટ નો પ્રસાદ ધરાવવામાં આવ્યો જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભકતો જોડાયા હતા.આ સોસાયટીમાં યુવાનો દ્વારા ગણપતી દાદા ની વિધિવત સ્થાપના કરી પરંપરાગત રીતે પુજન અર્ચન કરવામાં આવે છે.

 

Back to top button
error: Content is protected !!