KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ મામલતદાર કચેરી પાસે સુરત થી કાનપુર જતી લકઝરી બસના પાટા ખોટકાતા મુસાફરો પરેશાન.
તારીખ ૮ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરી પાસે મંગળવારે બપોરે સુરત થી કાનપુર ૪૬ મુસાફરો ભરીને જતી લકઝરી સ્લીપર કોચની બસ નાં પાટા( ડીફ્રેશન રીલ) ખોટકાઈ જતા મોટો અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તમામ મુસાફરો મામલતદાર કચેરી પાસે ઉતરી ગયા હતા અને આજે બીજા દિવસે પણ બસ નું સમારકામ ચાલી રહ્યું છે બસની ઉપર મસ મોટુ પાર્સલ પણ ચડાવેલું છે બસના બન્ને બાંજુનાં ચાર વ્હીલ કાઢીને ટેકો આપવાનો પ્રયત્ન કરેલ છે.