
લલીતભાઈ નિમાવત
જોડિયા તાલુકાના તારાણા ગામે સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા આશાપુરા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા કેમ્પનો પ્રારંભ કરેલ છે કેમ્પમાં 24 કલાક રહેવા જમવા ચા નાસ્તો સહિતની સેવા પદયાત્રીઓને પૂરી પાડવામાં આવી રહી છે આ અવસર એ સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા તન મન ધનથી યાત્રિકો ને સેવા આપી રહ્યા છે તો મોટી સંખ્યામાં પદયાત્રિકોને લાભ લેવા તારાણા રાજપૂત સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.


1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




