JAMNAGARJODIYA

જોડીયા તાલુકાના તારાણા ગામે તારાણા રાજપૂત સમાજ દ્વારા માતાના મઢે જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ

લલીતભાઈ નિમાવત

જોડિયા તાલુકાના તારાણા ગામે સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા આશાપુરા માતાના મઢ કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા કેમ્પનો પ્રારંભ કરેલ છે કેમ્પમાં 24 કલાક રહેવા જમવા ચા નાસ્તો સહિતની સેવા પદયાત્રીઓને પૂરી પાડવામાં આવી રહી છે આ અવસર એ સમસ્ત રાજપૂત સમાજ તારાણા દ્વારા તન મન ધનથી યાત્રિકો ને સેવા આપી રહ્યા છે તો મોટી સંખ્યામાં પદયાત્રિકોને લાભ લેવા તારાણા રાજપૂત સમાજ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!