GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: કેબિનેટ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ રાજકોટ ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

તા.૧૪/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલ પાસેના ચોકમાં પુજ્ય ડૉ.બાબાસાહેબ આંબેડકરશ્રીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ સાથે પૂર્વ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, એસ.સી. મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલસિંહ આર્ય, પ્રદેશ અધ્યક્ષશ્રી ગૌતમ ગેડીયા , શ્રી માધવ દવે સહિત મહાનુભાવશ્રીઓએ પણ પૂજ્ય ડો.બાબાસાહેબ આંબેડકરશ્રીની પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93




