માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા નિર્મળ ગુજરાતના વિચારને સ્વચ્છતા હી સેવા અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન અન્વયે આગામી બે મહિના સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલીકા વિસ્તારમાં રસ્તાઓ તેમજ તેની આસપાસ સાફ – સફાઈ યોજીને સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામા આવી હતી. તેમજ રોગચાળો ફેલાય નહીં તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.