GUJARATHIMATNAGARSABARKANTHA

વૃધ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ આધારકાર્ડ તથા મોબાઇલ નંબર અપડેટ/લીંક કરાવવા બાબત

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

 

વૃધ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ આધારકાર્ડ તથા મોબાઇલ નંબર અપડેટ/લીંક કરાવવા બાબત

ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃઘ્ઘ પેન્શન યોજના તથા નિરાધાર વૃઘ્ઘ સહાય યોજનાના લાભાર્થીઓ દર માસે રૂા.૧૦૦૦/- ની સહાય મળે છે. સરકારશ્રી ઘ્વારા યોજનાની પારદર્શિતા માટે હાલમાં આધાર બેઇઝડ પેમેન્ટ શરૂ કરવામાં આવેલ છે. આથી આ યોજના હેઠળ લાભ મેળવતા લાભાર્થીઓને અનુરોધ કરવામાં આવે છે કે, જેમણે આધારકાર્ડ અને મોબાઇલ નંબર અપડેટ/લીંક ન કરાવેલ હોય તો સાત દિવસમાં નજીકની મામલતદાર કચેરીએ સમાજ સુરક્ષાની કામગીરી સંભાળતા કર્મચારીને મોબાઇલ નંબર તથા આધારકાર્ડ અપડેટ કરાવવાનુ રહેશે. જે લાભાર્થીઓના આધાર કાર્ડ/મોબાઇલ નંબર અપડેટ કરાવેલ ન હોય તેવા લાભાર્થીઓની સહાય સ્થગિત થવાની શક્યતા છે. તેમ અધિક ચીટનીશ ટુ કલેક્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!