Dahod
સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

તા.૨૫.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલકે ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલકે ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની બોર્ડની પરીક્ષા ૨૭ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ છે ત્યારે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ભાઈ – બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આખા વર્ષથી અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષા ખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે . માતાપિતાનું નામ રોશન કરો… ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક દિલીપકુમાર મકવાણાએ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


