BHARUCHNETRANG

નેત્રંગ તાલુકા ભાજપના પ્રમુખ – બે મહમંત્રીઓ સહિત ૧૬ની વરણી કરવામાં આવી.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુકત પ્રમુખ પ્રકાશભાઈ મોદી દ્વારા ભરૂચ જિલ્લા વિવિધ તાલુકા અને શહેરના પ્રમુખ, બે મહામંત્રી, ૬ ઉપપ્રમુખ, ૬ મંત્રી અને કોષાધ્યક્ષ મળી કુલ ૧૬ હોદેદારોની નિમણૂંક કરવામાં આવી છે.

 

જે અંતગર્ત નેત્રંગ તાલુકા પ્રમુખ પદે મનસુખભાઈ વસાવા, મહામંત્રી પદે રવેશભાઈ વસાવા અને પાર્થ ત્રિવેદી, તથા ૬ ઉપપ્રમુખ જેમાં (૧) દક્ષેશભાઈ પટેલ, (૨) પિન્ટુભાઈ વસાવા, (૩) પ્રતાપભાઈ વસાવા, (૪) સ્નેહલકુમાર પટેલ, (૫) સુશીલાબેન વસાવા, (૬) બાલુભાઇ વસાવા, તેમજ ૬ મંત્રી તરીકે (૧) પ્રતાપભાઈ વસાવા, (૨) જગદીશભાઈ વસાવા, (૩) જયાબેન પરમાર, (૪) સ્નેહાબેન પડ્યા, (૫) લીલાબેન વસાવા, (૬) શીરીલભાઈ વસાવા અને કોષાધ્યક્ષ તરીકે રઘુવીરસિંહ વસાવાની નિમણૂંક કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!