તા.૦૬.૦૭.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli: :સંજેલી પંચાયત તંત્રને નિષ્કાળજીના કારણે શ્રી શ્રધ્ધા વિદ્યાલયના બાળકોને પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા
શ્રી શ્રધ્ધા વિદ્યાલય શાળા આગળ પાણીના નિકાલ માટે પંદર દિવસ અગાઉ પંચાયત તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં તંત્રના આખ આડા કાન શ્રી શ્રધ્ધા વિદ્યાલયની આગળ વરસાદનું પાણી ભરાઈ જતા સંજેલી પંચાયતમાં લેખિત રજૂઆત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં વાળવાટિકા ૧ અને ૨ અને ધોરણ ૧ થી ૮ ના બાળકો અભ્યાસ કરે છે શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી કરવા તંત્ર નિષ્ફળ તાત્કાલિક ધોરણે શાળા આગળનું પાણીનું નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરતા બાળકો અને તેમના વાલીઓ અને શિક્ષકોમાં રોષ જોવા મળ્યો

1
/
43

અમરેલીના ઢુંઢીયા પીપળીયા ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનામાં GopalItaliya દ્વારા પોલીસ અધિકારી સાથે ચર્ચા

રાજ્યનાં DGPની અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Aap હળવદ ટીમએ સ્થાનિક લોકોને સાથે રાખી આંદોલન કર્યું જેમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી
1
/
43