મહીસાગર જિલ્લાના લુણાવાડા માં માટી કલાત્મક ગરબાનું વિશેષ મહત્વ…
મહીસાગર જિલ્લાના લુણાવાડા માં માટી કલાત્મક ગરબાનું વિશેષ મહત્વ….
અમીન કોઠારી મહીસાગર
વાત કરવામાં આવે તો મહીસાગર જીલ્લાનુ વડું મથક લુણાવાડા નગરમાં પ્રજાપતિ સમાજના લોકો દ્વારા નવરાત્રીના દિવસો નજીક આવે તેમ તેમ પ્રજાપતિ સમાજ ના લોકો દ્વારા માટીના વિશેષ કલાકૃતિ વાળા ગરબાઓની વિશાળ સંખ્યામાં બનાવટ કરવામાં આવે છે
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આવનારા દિવસોમાં નવરાત્રીના નવલા પર્વ માટે માતાજીના ગરબા માટે પ્રજાપતિ સમાજના લોકો માટીના ગરબા ની કલા કામગીરી કરતા નજરે જોવા મળે છે.
વિવિધ પ્રકારના કલાત્મક રીતે શણગારેલા ગરબા તેમજ દિવાળીનો તહેવાર નજીક આવતા માટીના વાસણો કોડિયા વિડીયો રે ખરીદવા માટે મોટી ભીડ જામે છે.
લુણાવાડા પ્રજાપતિ સમાજમાં તહેવારના દિવસોમાં એક રોજગારીની તકો વધુ જોવા મળતી હોય છે.
ત્યારે આદ્યશક્તિમાં મૉ નો પર્વ એટલે નવરાત્રી , ગ્રામ્ય વિસ્તારોમાં ગામડે ગામડે આ નવરાત્રિ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.
આમ લુણાવાડા નગરમાં હુસેની ચોક વિસ્તારમાં આવેલા પ્રજાપતિ સમાજમાં આવતા નિશાબેન પ્રજાપતિ જે નવરાત્રી મહોત્સવ નજીક આવતા વિવિધ તડામાર તૈયારીઓ પૂરજોશમાં કરી રહી હોવાનું જોવા મળે છે.