DAHODGUJARATSANJELI

સંજેલી તાલુકાના નાળ ફળિયા પિછોડા પ્રા.શાળામાં આ.શિક્ષકનો વય નિવૃત્ત કાર્યક્રમ યોજાયો 

તા.૨૪.૦૪.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Sanjeli:સંજેલી તાલુકાના નાળ ફળિયા પિછોડા પ્રા.શાળામાં આ.શિક્ષકનો વય નિવૃત્ત કાર્યક્રમ યોજાયો 

સંજેલીની નાળ ફળિયા પીછોડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક મોહનભાઈ પર્વતભાઈ બારીયા તા.૩૧.૦૫.૨૦૨૫ ના રોજ વય નિવૃત થતા હોય આજરોજ તેમની શાળામાં વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો જેમાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાંસંજેલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ દિલીપભાઈ રાવત સંજેલી ટીચર સોસાયટીના ચેરમેન રામુભાઈ ચારેલ શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ ભુરીયા મંત્રી કનુભાઈ સંગાડા એચ ટાટ આચાર્ય સુભાષભાઈ રાવત શાળાના આચાર્ય સ્ટાફ મિત્રો જુદી જુદી શાળાઓના આચાર્યઓ શિક્ષક ભાઈઓ બહેનો એસએમસી ના સભ્યઓ ગામના આગેવાન ભાઈઓ બહેનો તેમજ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેઓનો વિદાય કાર્યક્રમ યોજાયો

Back to top button
error: Content is protected !!