GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જિલ્લાના કસ્બાપાર વિદ્યાલય ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગેનું જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં કસ્બાપાર <span;>વિદ્યાલય ખાતે શ્રી.વી.વી.પી.પી. વિદ્યાલય અને વી.એસ. પટેલ ઉ.મા. વિદ્યાલય દ્વારા S.D.R.F–11 – ટીમ ૨ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમ માં કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપતિ વખતે કઇ કઈ તકેદારી રાખવી તથા સી.પી.આર. અને અન્ય સારવાર અંગેની વિસ્તૃત પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


