GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની સાર્થક વિદ્યામંદિર દ્વારા ઉજવણી કરવામાં આવી 

 

MORBI:ગીતા જયંતિ (મોક્ષદા એકાદશી)ની સાર્થક વિદ્યામંદિર દ્વારા ઉજવણી કરવામાં આવી

 

 

તા.11 ડિસેમ્બર 2024 બુધવાર
સમય સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 ગીતાના 18 અધ્યાયનું સવારે અને બપોરે એમ 2 વાર પઠન કરવામાં આવ્યું ગીતા આરતી , પૂજન ,ગીતા ધ્યાન , ગીતા પઠન અને મહાત્મ્ય શાળાના શિક્ષકો , વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા શાળાના સંચાલક અને પ્રિન્સિપાલ પણ જોડાયા ગીતા પઠન માં બેસનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા શિક્ષણ વિભાગ પણ જ્યારે ભણતરમાં ગીતા લાવવા માટે પ્રયત્નશીલ છે ત્યારે શાળાઓ દ્વારા આ પ્રયત્ન જરૂરી છે

Back to top button
error: Content is protected !!