BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર થી વલસાડ જતી એસ ટી બસના ડ્રાઇવરને ચાલુ બસે ચક્કર આવતા આકાસ્મત સર્જાયો.

છોટાઉદેપુર એસટી ડેપોમાંથી વલસાડ જવા માટે સવારના 9:30 વાગે એસટી બસ રવાના થઈ હતી, જે છોટાઉદેપુર થી 6 કિલોમીટર ના અંતરે આવેલ સિંગલાધાટી નજીકમાં એસ ટી બસના ડ્રાઇવરને ચક્કર આવતા એસ ટી બસ રોડ નજીકઆવેલા ઝાડ સાથે ભટકાઈ હતી, જોકે સદનસીબે એસટી બસમાં બેસેલા મુસાફરોને કોઈપણ જાતની ઈજા થઈ ન હતી અકસ્માત નો બનાવ બનતા એસટી બસના ડ્રાઇવરને જોતા તેઓને લો બ્લડપ્રેશર થઈ જતા ચક્કર આવેલ હતા, જેના કારણે એસટી બસના ડ્રાઈવરે સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા એસટી બસ ઝાડ સાથે ભટકાઈ હતી, જેમાં એસટી બસનો આગળનો ભાગને નુકસાન થયુ હતુ અને હાલ એસ.ટી બસના ડ્રાઇવર ને સારવાર અર્થે છોટાઉદેપુર સરકારી દવાખાનામાં દાખલ કરવામાં આવેલ છે,

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!