SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
સુરેન્દ્રનગર ખાતે યુ.પી. સરકારના રાજ્ય મંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ.
તા.04/06/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે યુ. પી. ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે. પી. એસ. રાઠોડે ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના શાસનને 9 વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગુજરાતમાં પ્રદેશ ભાજપ દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે યુ. પી.ના કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી જે.પી.એસ. રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 9 વર્ષના શાસનમાં થયેલ વિવિધ વિકાસના કામો અને વિકાસલક્ષી યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ વર્ષા દોશી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.