તાલુકા કાનુની સેવા સમિતિ ,નોબલ હેન્ડ ફાઉન્ડેશન, ત્રિનેત્ર ફાઉન્ડેશન કોડીનારના સયુંકત ઉપક્રમે આઇ ટી આઇ ના તાલીમાર્થીઓ ને નો સ્મોકિંગ ડે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.તેમજ દરેક વ્યક્તિ જાણે છે કે ધૂમ્રપાન “ખરાબ” છે, પરંતુ કદાચ કેટલાંક લોકો બરાબર જાણતા નથી કે તે કેટલું ખરાબ અથવા કેટલી હદે નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે તેઓનો ઉપયોગ લોકોને માથા પર મારવા માટે કરવામાં આવતો નથી, ત્યારે આ હકીકતો રાષ્ટ્રીય ધૂમ્રપાન દિન પાછળ શું અને શા માટે છે તે વિશે થોડી વધુ જાણવા માટે ઉપયોગી થઈ શકે છે:લોક અદાલત અને તેની રચના અને કર્યો ની જાંખી વિશે સમજાવ્યુ. તેમજ કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું .લીગલ સુપરિટેન્ડેન્ટ શ્રી કે.એમ પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા અને મોહિત આર દેસાઈ તેમજ ત્રિનેત્ર ફાઉન્ડેશન ના ટ્રસ્ટીશ્રી યુવરાજ વાઢેર તેમજ આઇ ટી આઇ નો સ્ટાફ હાજર રહ્યા હતો.