AMRELISAVARKUNDALA
સાવરકુંડલા માં કારિયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજી ના મઢ ખાતે નવચંડી પાઠનું આયોજન કરાયું
સાવરકુંડલા માં કારિયા પરિવાર દ્વારા શ્રી મોમાઈ માતાજી ના મઢ ખાતે ચૈત્ર શુદ 8 ના રોજ 2 દિવસ માટે નવચંડી પાઠનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતી મહાપ્રસાદ સહિત ના ધાર્મિક આયોજન કરવામાં અવ્યા હતા અને સમસ્ત કારિયા પરિવાર ઉપસ્થિતીમાં નવ ચંડી પાઠનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેમ ભાઈલાલ ભાઈ કારિયા દ્વારા જણાવ્યું હતું
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી