કોથમીરના ગુણકારી છે જાણો અઢળક ફાયદા….
ધાણા દરેક શાકભાજીને ગાર્નિસ કરવા અને તેની ચટણી બનાવીને વિવિધ વાનગીઓ સાથે ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ધાણા જેટલા શાકભાજીને સજાવવામાં કામ લાગે છે એટલા જ ગુણકારી આપણા શરીર માટે હોય છે. ધાણાનો એક અસામાન્ય ગુણ એ છે કે શરીરમાં રહેલાં ટોક્સિનને શરીરની બહાર ફેંકી શકે છે. એન્ટી ઓક્સિડન્ટ ગુણને કારણે લીવરની કાર્યક્ષમતાને ઉત્તેજિત કરે છે. ધાણાના પાણીના નિયમિત સેવનથી કોલેસ્ટેરોલ કંટ્રોલમાં રહે છે.
રિપોર્ટર: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ -9879011934
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.