GUJARATMORBIMORBI CITY / TALUKO
રાજપર નિવાસી સ્વ,જબુબેન મકનભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન
રાજપર નિવાસી સ્વ,જબુબેન મકનભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન
સ્વ,જબુબેન મકનભાઈ રંગપરીયા આજ રોજ તા. ૧૭-૦૭-૨૦૨૪ બુધવાર ના રોજ રામચરણ પામેલ છે.
જેમની સ્મશાન યાત્રા ૧૮-૭-૨૪ ગુરુવાર ના રોજ સવારે 7:30 વાગે અમારા નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ મુકામે રાખેલ છે.
લી.મહેશભાઈ મકનભાઈ રંગપરીયા ,પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયા યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા