DAHODGUJARAT

દાહોદ શહેર સહિત જિલ્લાના બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તા.૧૯.૦૮.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શહેર સહિત જિલ્લાના બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

દાહોદ શહેરમાં આવેલ દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંઘનના દિવસે દાહોદ શહેર સહિત જિલ્લાના બ્રાહ્મણ સમાજ દ્વારા યજ્ઞોપવિત (જનોઈ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દાહોદ શહેર સહિત જિલ્લાની સાથે સાથે જિલ્લાની બહારના બ્રાહ્મણ સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતાં. બ્રાહ્મણ સમાજ દ્વારા વિધિવત રૂપે યજ્ઞોપવિત વિધિવત રૂપે ધારણ કરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!