GUJARATMEHSANAVISNAGAR

આયુર્વેદ દિવસ નિમિત્તે વિસનગર ખાતે નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું.

વિસનગર નૂતન આયુર્વેદિક કોલેજ

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,વિસનગર

 

વિસનગર નૂતન આયુર્વેદિક કોલેજ

ભારતીય સંસ્કૃતિમાં, આરોગ્યના દેવતા અને ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન ધનવંતરીની ધનતેરસ પર પૂજા કરવામાં આવે છે. સનાતની માન્યતા અનુસાર, કારતક મહિનામાં કૃષ્ણ પક્ષની તેરમી તારીખે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ અમૃતના કલશ સાથે પ્રગટ થયા હતા. ધનતેરસના દિવસે કુબેરની પણ પૂજા કરવામાં આવે છે. જૈન આગમમાં ધનતેરસને ‘ધન્ય તેરસ’ અથવા ‘ધ્યાન તેરસ’ પણ કહેવામાં આવે છે. ભગવાન મહાવીર આ દિવસે ત્રીજા અને ચોથા ધ્યાનમાં જવા માટે યોગ નિરોધમાં ગયા હતા. આ દિવસને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આયુર્વેદ દિવસ નિમિત્તે નૂતન આયુર્વેદિક કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!