BANASKANTHAGUJARATPALANPUR

વડગામ ના જૈન શ્રેષ્ઠી દ્વારા પયૉવરણ ની જાળવણી હેતુ બોરવેલ નું લોકાર્પણ કરવામાં આવ્યું

22 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

તાલુકા મથક વડગામ પોલીસ હેડ કવાર્ટર ખાતે પયૉવરણ તથા પશુપંખી ની રક્ષા અને વૃક્ષોની જાળવણી ના હેતુ માટે
વડગામ ના જૈન શ્રેષ્ઠી શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર દ્વારા બોરવેલ નું નિર્માણ કાર્ય કરવા માં આવતાં રવિવાર તારીખ શેઠ શ્રી રમણભાઈ શાહ ના વરદહસ્તે તથા તેમના પરિવાર અને વડગામ મહાજન ના વડીલો જુદીજુદી સંસ્થાઓ ના પ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં બોરવેલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
વડગામ પી.આઈ. નિલેશભાઈ સોલંકી તથા પોલીસ પરિવાર દ્વારા દાતા પરિવાર તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!