GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના એડવોકેટ અશોકભાઈ એસ. દામાણી કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક 

MORBI:મોરબી ના એડવોકેટ અશોકભાઈ એસ. દામાણી કેન્દ્ર સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક

 

 

મોરબી ના એડવોકેટ અશોકભાઈ એસ. દામાણી છેલ્લા 19 વર્ષથી વકીલાત કરી રહ્યા છે. સિનિયર અને અનુભવી છે. કેન્દ્ર સરકારના લીગલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇન્ટરવ્યૂમાં ઉતીર્ણ થતા નોટરી તરીકે નિમવામાં આવેલ છે .

એ .એસ. દામાણી મોરબી બારએસોસિએશન ના સદસ્ય અને સિનિયર એડવોકેટ છે. મોરબી અને આજુબાજુ ના ગામોમાં દરેક સમાજના આગેવાનો, સામાજિક કાર્ય કરો, ખેડૂતો તથા અસીલો ના રેવન્યુના પ્રશ્નો હલ કરી સેવા કરેલ છે.નોટરી તરીકે અશોકભાઈ એસ. દામાણી ની નિમણૂકને મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ ના આગેવાનો તથા વકીલ મંડળોએ તથા તમામ સમાજે તથા સગા – સંબંધીઓ અભિનંદન પાઠવેલ છે.

Back to top button
error: Content is protected !!