NAVSARI
નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર સર્ટીફિકેટ તેમજ આઇડેન્ટીટી કાર્ડ એનાયત…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ફોટો સ્ટોરી :—- નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા નવસારી જિલ્લાની વતની શનાયા હારૂન મુનસીને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના (અધિકારોનું રક્ષણ) અધિનિયમ-૨૦૧૯ની કલમ-૬ તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના (અધિકારોનું રક્ષણ) નિયમો-૨૦૨૦ના નિયમ-૫ અન્વયે ટ્રાન્સજેન્ડર સર્ટીફિકેટ તેમજ ટ્રાન્સજેન્ડર આઇડેન્ટીટી કાર્ડ એનાયત કરવામાં આવ્યું હતું.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


