
તા.૦૯.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરાઈ
જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજ રોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આંગણવાડી કેન્દ્રમાં બાળકો દ્વારા રાખડી બનાવી ચિત્રપોથીમાં ચોંટાડવા જેવી પ્રવૃત્તિ કરવામાં આવી હતી. એ સાથે કાર્યકર દ્વારા આ નાનકડાં ભૂલકાંઓને ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમા રક્ષાબંધનના તહેવારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



