JUNAGADHMANGROL

માંગરોળમાં રહેણાંક મકાનના તાળા તૂટયા ,દાગીનાની ચોરી

માંગરોળ મરીન પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસ હાથી ઘરાઈ

માંગરોળ બંદર પંજાબ વિસ્તારમાં રહેતા વનિતાબેન લખમભાઈ ગોસીયાએ નોધાવેલી ફરિયાદ મુજબ અજાણ્યા શખ્સોએ વનિતાબેનના ધરના પાછળના દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટનો દરવાજો તોડી 35 હજાર રોકડ, સોનાની બુટી, કયડો, વીટી ,દાણા તેમજ અન્ય એક સભ્યના સાચવવા રાખેલ સોનાના દાગીના સહિતની વરતુઓ મળી કુલ 1,81,000ના મુદ્દામાલની ચોરી થઇ હતી.

જેથી પોલીસે ચોર ટોળકી વિરૂધ્ધ ગુનો દાખલ કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. માંગરોળ પંથકમાં ફરી તરકર ટોળકી સકીય થતા પોલીસે પકડી પાડવા ચકોગતિમાન કયૉ છે અને આગળની તપાસ હાથી ઘરી છે.

——- રિપોર્ટર વસંત અખિયા માંગરોળ ——-

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!