વાત્સલ્યમ્ દૈનિક સમાચાર
પત્રકાર પ્રહલાદ ઠાકોર લાખણી
થરાદ તાલુકાના રાહ ખાતે શ્રી રાજેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનુ રાહ દવે ફાર્મ ખાતે નવીન શાખાનો ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન અને આજે અખાત્રીજના શુભ દિવસથી નવીન શાખાનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ સી પટેલ તેમજ પૂર્વ ચેરમેન મોગીલાલ.પી.પટેલ તેમજ રાહ બ્રાંચ ના સંચાલક ગણ તેમજ ડિરેક્ટર સમારંભના મુખ્ય મહેમાનો તેમજ સામાજિક અને સહકારી રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.