BANASKANTHADHANERA
બીપોરજોય વાવઝોડા ની અસર થી ધાનેરા ના જડિયા ગામે આવેલા પાણી ના પુર એ મચાવ્યો કાળો કહેર
[..બીપોરજોય વાવઝોડા ની અસર થી ધાનેરા ના જડિયા ગામે આવેલા પાણી ના પુર એ મચાવ્યો કાળો કહેર ભયાનક દ્રશ્યો આવ્યા સામે … વી.ઓ. રાજસ્થાન તરફ થી આવતા પાણી ના પાણી ના પાણી ના પ્રવાહ એ ધાનેરા ના જડિયા ગામે વિનાશ વેર્યો છે અનેક ધર માં પાણી ઘુસી ગયા તો ખેતર માં જળ બબકાર ની સ્થિતિ સામે આવી ગામ ની મધ્યમ માં પાણી પસાર થતા ગામ ની સ્થિતિ દયનિય બની વિનાશ ના દ્રશ્યો આવ્યા સામે તો કેટલાક પરિવારો ધર છોડી ને બહાર જવા પણ બન્યા મજબુર… જડિયા ગામે આવેલ પાણી થી 100 જેટલા ધર પ્રભવીત થયા છે ધર નો સમાન ધરવકરી પલળી ગઈ છે આર્થિક મોટું નુકસાન ગયું ધર માં બે ફૂટ પાણી ની સાથે કાદવ આવતા પરિસ્થિતિ તંગ બની છે ભયાનક પરિસ્થિતિ વચ્ચે ગામ માં ફરી દુઃખ નો ડુંગર તૂટ્યો છે ભગવાન ભરોસે હોય એવી સ્થિતિ રાત્રે સામે આવી હતી પણ સવારે તંત્ર એક્શન માં આવ્યું હતું”